‘શૂન્ય’નો તહેવાર પણ ઉજવવામાં આવે છે, ભારતના આ શહેર સાથે કનેક્શન

શૂન્ય ઉત્સવ એક અનોખો અને અલગ પ્રકારનો તહેવાર છે જેને ‘ઝીરો ફેસ્ટિવલ’ પણ કહેવામાં આવે છે. આ તહેવારની વિશેષતા એ છે કે તેમાં ‘કંઈ ન કરવું’ ઉજવવામાં આવે છે. ચાલો તેના વિશે જાણીએ

Continue Reading

એક્ઝિટ પોલ દ્વારા કેવી રીતે જાણી શકાય કે રાજ્યમાં કોની સરકાર બનશે?

નવેમ્બરમાં યોજાનારી પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પછી જ ચૂંટણી પંચે 7 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બરના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલના પ્રસારણ અને પ્રકાશન પર પ્રતિબંધ મૂક્યો હતો.

Continue Reading

એરફોર્સ ની બાહોમાં વધશે બળ

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ 97 તેજસ ફાઈટર જેટ અને 150 પ્રચંડ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી છે. વાયુસેનાની તાકાતને વધુ વધારવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

Continue Reading

ભગવાન રામની સ્થાપનાથી અયોધ્યાની તસવીર બદલાશે

મંદિરના ઉદ્ઘાટન સાથે જ અયોધ્યાનું ભાગ્ય પણ બદલાતું જોવા મળશે. જો કે, રાજ્યની યોગી સરકારનો ઉદ્દેશ્ય અયોધ્યાને વિશ્વના નકશા પર ધર્મની સાથે સાથે પ્રવાસન શહેર તરીકે સ્થાપિત કરવાનો છે.

Continue Reading

30 Nov રાશિ ફળ નું કેઓ રહેશે આપનો આજનો દિવસ

મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો.

Continue Reading