હવે અરબી સમુદ્રમાં સર્જાશે ચક્રવાત?
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં સૌથી વધુ નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો.
Continue Readingબંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં સૌથી વધુ નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો.
Continue Readingગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘જવાહર લાલ નેહરુની પહેલી અને સૌથી મોટી ભૂલ – જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ લાગુ કરી દેવામાં આવ્યો અને POKનો જન્મ થયો.
Continue Readingભગવાન કૃષ્ણએ શરીર છોડ્યા પછી તેમના હૃદયમાં શું થયું? શું તે ધબકારા હજુ પણ છે? ધબકારા છે તો ક્યાં છે? આ તમામ વિગતો સાથે અમે તમને આ આર્ટિકલ દ્વારા બતાવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકશો કે ભારતના કયા મંદિરમાં હૃદય ધબકે છે?
Continue Readingઉત્તર કોરિયાએ 1970-80ના દાયકામાં મોટી વસ્તી વૃદ્ધિ ધીમી કરવા માટે જન્મ નિયંત્રણ કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. જો કે, બાદમાં 1990 થી પ્રજનન દરમાં ઘટાડો થયો.
Continue ReadingGiant Hole On The Sun: સૂર્યની સપાટી પર પૃથ્વી કરતાં 60 ગણો મોટો છિદ્ર જોવા મળ્યો છે, જેને લઈને વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે છિદ્રમાંથી નીકળતો પવન આપણને નુકસાન પહોંચાડી શકે છે. Coronal Hole: અવકાશ વૈજ્ઞાનિકોએ સૂર્યની સપાટી પર એક વિશાળ છિદ્ર જોયો છે. વૈજ્ઞાનિકોના મતે આ છિદ્રનું કદ આપણી પૃથ્વી […]
Continue Reading