અર્જુન મોઢવાડિયા અને અંબરિશ ડેરે કર્યા કેસરિયા

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો છે. કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી કેસરિયા કરી રહ્યાં છે.

आगे पढ़ें

જાણો, ગુજરાત કોંગ્રેસના નેતા જ કેમ કરી રહ્યાં છે પાર્ટીનો વિરોધ?

રામ મંદિરના (Ram Mandir) ઉદ્ઘાટનનો અનાદર કરીને કોંગ્રેસ (Congress) પોતે જ ફસાઈ ગઈ છે. પાર્ટીના નેતાઓ જ કોંગ્રેસની કરતુતથી નારાજ થયા છે.

आगे पढ़ें