ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાક્લ્યાણકારી યોજનાઓનો લાભ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા અંજાર (Kutch-Anjar) તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું (Viksit Bharat Sankalp Yatra) આયોજન કરાયું છે. જે અંતર્ગત વિવિધ યોજનાકીય લાભો નાગરિકોને આપવામાં આવી રહ્યા છે.

Kutch: ધારાસભ્ય ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને અંજારના સંઘડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાક્લ્યાણકારી યોજનાઓનો લાભ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા અંજાર (Kutch-Anjar) તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું (Viksit Bharat Sankalp Yatra) આયોજન કરાયું છે. જે અંતર્ગત વિવિધ યોજનાકીય લાભો નાગરિકોને આપવામાં આવી રહ્યા છે.

आगे पढ़ें