રાજ્યના 9 હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણુક પત્ર એનાયત કરાયા

Gandhinagar : મહિલા અને બાળ વિભાગના કોન્ફરન્સ હોલ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે તેમજ અન્ય બહેનોને જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ વિવિધ મહાનુભાવો દ્વારા નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા

आगे पढ़ें
ગુજરાત સરકાર દ્વારા 3થી 6 વર્ષના બાળકોનું શિક્ષણ ગુણવત્તાલક્ષી અને બાળ વાટિકા અને પ્રાથમિક શાળા માટે સુસજ્જ બને તે હેતુથી ડીસેમ્બર 2021માં આઈસીડીએસ વિભાગ અંતર્ગત પ્રોજેક્ટ પા પા પગલીની શરૂઆત કરવામાં આવી હતી.

Kutch: કચ્છમાં 1863 આંગણવાડી કાર્યકરોને અપાઈ TLMની તાલીમ

ગુજરાત સરકાર દ્વારા 3થી 6 વર્ષના બાળકોનું શિક્ષણ ગુણવત્તાલક્ષી અને બાળ વાટિકા અને પ્રાથમિક શાળા માટે સુસજ્જ બને તે હેતુથી ડીસેમ્બર 2021માં આઈસીડીએસ વિભાગ અંતર્ગત પ્રોજેક્ટ પા પા પગલીની શરૂઆત કરવામાં આવી હતી.

आगे पढ़ें