ભગવાન રામની સ્થાપનાથી અયોધ્યાની તસવીર બદલાશે

મંદિરના ઉદ્ઘાટન સાથે જ અયોધ્યાનું ભાગ્ય પણ બદલાતું જોવા મળશે. જો કે, રાજ્યની યોગી સરકારનો ઉદ્દેશ્ય અયોધ્યાને વિશ્વના નકશા પર ધર્મની સાથે સાથે પ્રવાસન શહેર તરીકે સ્થાપિત કરવાનો છે.

Continue Reading

30 Nov રાશિ ફળ નું કેઓ રહેશે આપનો આજનો દિવસ

મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો.

Continue Reading

સવારે ઉઠતાની સાથે જ આ મંત્રનો જાપ કરો, ધન ખાધે પણ નહીં ખૂટે

એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને માતા સરસ્વતી સાથે તેમના હાથની હથેળીઓમાં નિવાસ કરે છે. કહેવાય છે કે દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે.

Continue Reading

એ લોકો કોણ છે જેઓ રામાયણ અને મહાભારત બંનેમાં હતા? શું તમે ક્યારેય નોંધ્યું છે

શું તમે ક્યારેય નોંધ્યું છે કે રામાયણ અને મહાભારતમાં એવા ઘણા પાત્રો છે જેનો ઉલ્લેખ બંને વાર્તાઓમાં કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે તે લોકોની માત્ર રામાયણમાં જ નહીં મહાભારતમાં પણ મહત્વની ભૂમિકા હતી.

Continue Reading

મુગલ શાસક અકબરના કારણે લખાઈ હતી હનુમાન ચાલીસા! જાણો કહાણી

હનુમાન ચાલીસાની રચના ગોસ્વામી તુલસીદાસજી દ્વારા કરવામાં આવી હતી અને તે કોઈ આશ્રમ કે દરબારમાં રચવામાં આવી નથી. હનુમાન ચાલીસાની રચના મુઘલ શાસક અકબરની જેલમાં કરવામાં આવી હતી. હનુમાન ચાલીસાની રચના ગોસ્વામી તુલસીદાસજી દ્વારા કરવામાં આવી હતી અને તે કોઈ આશ્રમ કે દરબારમાં રચવામાં આવી નથી. હનુમાન ચાલીસાની રચના મુગલ શાસક અકબરની જેલમાં કરવામાં આવી […]

Continue Reading