365 કરોડની કમાણી કરનાર આ ફિલ્મને ઐશ્વર્યા રાયે રિજેક્ટ કરી

Aishwarya Rai Bajirao Mastani: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે વર્ષ 2015માં સંજય લીલા ભણસાલીની હાઈ બજેટ ફિલ્મ બાજીરાવ મસ્તાનીને રિજેક્ટ કરી હતી. વાર્તા રસપ્રદ છે અને કદાચ તમે તેના વિશે જાણતા પણ નથી.

Continue Reading

બંધારણમાં એક નવો અધ્યાય ઉમેરાશે…

સૂત્રોએ જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિ (નિવૃત્ત) ઋતુરાજ અવસ્થીની આગેવાની હેઠળનું પંચ એકસાથે ચૂંટણીઓ પર ‘નવો અધ્યાય અથવા વિભાગ’ ઉમેરવા માટે બંધારણમાં સુધારાની ભલામણ કરશે.

Continue Reading

સુપ્રીમ કોર્ટના એક નિર્ણય અને રામદેવને 2300 કરોડનું નુકસાન, જાણો કેવી રીતે

કોર્ટના નિર્ણય બાદ બુધવારે કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. માહિતી અનુસાર, BSEમાં પતજલિ ફૂડ્સના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો છે. જે બાદ કંપનીના શેર 1556 રૂપિયા પર આવ્યા. જ્યારે એક દિવસ પહેલા કંપનીના શેર રૂ. 1620.20 પર બંધ થયા હતા.

Continue Reading