રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ

Jetpur News: જેતપુરમાં યોજાશે 03 જાન્યુઆરીએ સેવાસેતુ કાર્યક્રમ

રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ

Continue Reading

ગુજરાતના 22 જિલ્લામાં યોજાશે ‘લેપ્રસી ડિટેકશન કેમ્પેઈન’

Leprosy Detection Campaign : નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષ 1955થી રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે.

Continue Reading

અયોધ્યા થી લેટેસ્ટ ન્યૂઝ: ઉદ્ઘાટન બાદ પીએમ મોદી આ ગેટ પરથી લોકોને સંબોધિત કરશે

22 જાન્યુઆરીના રોજ મંદિરમાં પવિત્ર થવા માટે લાખો ભક્તો આવે તેવી શક્યતા છે. ઘણા VIP મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

Continue Reading

હવે ખેતીની જમીનની મિલકતોમાં દસ્તાવેજોની સમાન નોંધણીની વ્યવસ્થા

જેમાં રાજકોટ ઝોનમાં ડી.જે. વસાવા, ગાંધીનગર ઝોનમાં આર.ડી. ભટ્ટ, સુરત ઝોનમાં ડી.એસ. બારડ અને અમદાવાદ ઝોનમાં જે.બી. દેસાઈને એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. મહેસૂલ વિભાગમાં દસ્તાવેજ નોંધણીમાં આ ફેરફારના પરિણામે અમદાવાદમાં ચાર નવી કચેરીઓ અસ્તિત્વમાં આવશે. જ્યારે સુરતમાં બે ઝોન હતા, એક ઝોન બંધ રહેશે.

Continue Reading

Bhavnagar : સિહોરમાં રોલિંગ મિલમાં થયો ભીષણ બ્લાસ્ટ, 2ના મોત

Bhavnagar News : ભાવનગર જિલ્લામાં આવેલી એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 2 શ્રમિકોના મોત થયાનું સામે આવ્યું છે. રોલિંગ મિલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

Continue Reading