Jetpur News: જેતપુરમાં યોજાશે 03 જાન્યુઆરીએ સેવાસેતુ કાર્યક્રમ
રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ
Continue Readingરાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ
Continue ReadingLeprosy Detection Campaign : નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષ 1955થી રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે.
Continue Reading22 જાન્યુઆરીના રોજ મંદિરમાં પવિત્ર થવા માટે લાખો ભક્તો આવે તેવી શક્યતા છે. ઘણા VIP મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
Continue Readingજેમાં રાજકોટ ઝોનમાં ડી.જે. વસાવા, ગાંધીનગર ઝોનમાં આર.ડી. ભટ્ટ, સુરત ઝોનમાં ડી.એસ. બારડ અને અમદાવાદ ઝોનમાં જે.બી. દેસાઈને એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. મહેસૂલ વિભાગમાં દસ્તાવેજ નોંધણીમાં આ ફેરફારના પરિણામે અમદાવાદમાં ચાર નવી કચેરીઓ અસ્તિત્વમાં આવશે. જ્યારે સુરતમાં બે ઝોન હતા, એક ઝોન બંધ રહેશે.
Continue ReadingBhavnagar News : ભાવનગર જિલ્લામાં આવેલી એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 2 શ્રમિકોના મોત થયાનું સામે આવ્યું છે. રોલિંગ મિલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
Continue Reading