‘રામ મંદિર બન્યા પછી જ હું આવીશ…’ 32 વર્ષ પહેલા પીએમ મોદીનો સંકલ્પ

આ તસવીરો શેર કરવાની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સમયે વડાપ્રધાન મોદીએ ‘જય શ્રી રામ’ના નારા વચ્ચે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ રામ મંદિર બન્યા બાદ જ અહીં પાછા ફરશે. આ તસવીરો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે આખરે નરેન્દ્ર મોદી સરકારની તપસ્યા ફળી છે.

Continue Reading

૧૫ જાન્યુઆરીના દિવસે કેવો રહેશે આપનો સમય

કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો.

Continue Reading

ઘાયલ પશુ પક્ષીઓ માટે કરૂણા અભિયાનનો અનોખો સેવાયજ્ઞ

Karuna Abhiyan : આજે ઉત્તરાયણ (Uttarayn) એટલે કે મકરસંક્રાંતિ (MakarSankranti) બાળકોથી માંડી વડીલો સુધી આજે દરેક લોકો પતંગના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે.

Continue Reading
રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન દ્વારા 18 એકર જેવી વિશાળ જગ્યામાં કાગદડી ખાતે આધુનિક કન્યા ગુરુકુળનું નિર્માણ થઈ રહ્યું છે..

Rajkot: રાજ્યપાલના હસ્તે રાજકોટના કાગદડીમાં ‘શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ’નું શિલારોપણ

રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન દ્વારા 18 એકર જેવી વિશાળ જગ્યામાં કાગદડી ખાતે આધુનિક કન્યા ગુરુકુળનું નિર્માણ થઈ રહ્યું છે..

Continue Reading
સંત પરંપરામાં આઈ શ્રી સોનલ મા આધુનિક યુગના પ્રકાશસ્તંભ, સોનલ માનું જીવન ધર્મ-સામાજિક સેવા અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત હતું: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Junagadh: સોનલધામ મહોત્સવમાં વીડીયો સંદેશથી શુભકામના પાઠવતા પીએમ મોદી

સંત પરંપરામાં આઈ શ્રી સોનલ મા આધુનિક યુગના પ્રકાશસ્તંભ, સોનલ માનું જીવન ધર્મ-સામાજિક સેવા અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત હતું: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Continue Reading