જૂનાગઢ : ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈ મોટા સમાચાર

Junagadh News : જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે યોજાનાર અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2023-24ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

Continue Reading

નીતીશે કેમ કહ્યું કે હવે NDA છોડીને બીજે ક્યાંક જવાનો સવાલ જ નથી આવતો?

નીતીશ કુમારે રવિવારે કહ્યું કે પહેલા પણ અમે બીજેપી સાથે હતા, વચ્ચે ક્યાંક ગયા હતા, હવે ફરી સાથે આવ્યા છીએ. હવે આખો દિવસ સાથે રહીશું. તેમણે કહ્યું કે, મારી સાથે આઠ મંત્રીઓએ શપથ લીધા છે અને બાકીના મંત્રીમંડળનું પણ ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે.

Continue Reading

રાજકોટનો વર્ષો જૂનો આ પુલ તોડશે

રાજકોટના જામનગર રોડ પર આવેલ સંધીયા બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવામાં આવશે. ત્યારે 2જી ફેબ્રુઆરીથી બ્રિજ 2 વર્ષ માટે બંધ રહેશે. લાંબા સમયથી જર્જરિત પુલને ફરીથી બનાવવાની મહાનગરપાલિકા આખરે તૈયારી કરી રહી છે.

Continue Reading

રાજકોટની રવિવારી બજારનું ટર્નઓવર જોઈ ને તમે ભોંચક્કા થઇ ના જાઓ તો કહેજો

એક બેંક એટીએમમાં ​​30 લાખ રૂપિયા રોકડા જમા કરાવે છે. જેમાંથી રવિવાર સવારથી બપોર સુધીમાં મહત્તમ રોકડ પ્રવાહ છે. બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે એટીએમ મશીનો ખાલી જોવા મળી રહ્યા છે.

Continue Reading