હવે આ દેશમાં પણ 4 દિવસ કામ, 3 દિવસ આરામ!

બાકીના 3 દિવસ કર્મચારીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ માટે કર્મચારીઓના પગારમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.

Continue Reading

ભરબપોરે કચ્છની ધરા ધ્રૂજી, 4ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર દોડ્યા

આ ભૂંકપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયુ હતુ. ભુજ અને ગાંધીધામમાં પણ લોકોએ આ ભૂંકપનો આંચકો

Continue Reading

અભ્યાસ દરમિયાન ગેમિંગ અને સોશિયલ મીડિયાના વ્યસનને કેવી રીતે દૂર કરવું?

Pariksha Pe Charcha 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જાન્યુઆરી, 2024 (સોમવાર)ના રોજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને સંબોધિત કરશે. પરિક્ષા પે ચર્ચાની આ 7મી આવૃત્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં તણાવ, અભ્યાસ દરમિયાન ગેમિંગ અને સોશિયલ મીડિયાની લત જેવા મુદ્દાઓ પર ગંભીર વાત કરી છે. PPC 2024 માં કેવી રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે […]

Continue Reading

આવતીકાલે ‘પરીક્ષા પે ચર્ચા 2024’નું આયોજન, PM મોદી વિદ્યાર્થીઓને તણાવ દૂર કરવાનો મંત્ર આપશે

આવતીકાલે ‘પરીક્ષા પે ચર્ચા’ની સાતમી આવૃત્તિ યોજાશે. પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ વિશે વાત કરશે અને તેમને તણાવમુક્ત રહેવાનો મંત્ર પણ આપશે. આ વખતે કાર્યક્રમ માટે 2 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે.

Continue Reading

નીતિશ અને પીએમ વચ્ચે ગાઢ રિલેશનશિપ – બિહારના સીએમ પર AIMIMનો ટોણો

પોસ્ટ શેર કરતા AIMIMએ કહ્યું કે અસદુદ્દીન ઓવૈસીએ નીતિશ કુમાર વિશે પહેલા જ કહ્યું હતું કે નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો પ્રેમ ખૂબ જ મજબૂત છે. બંને વચ્ચે લૈલા મજનૂ કરતાં વધુ પ્રેમ છે.

Continue Reading