હવે આ દેશમાં પણ 4 દિવસ કામ, 3 દિવસ આરામ!
બાકીના 3 દિવસ કર્મચારીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ માટે કર્મચારીઓના પગારમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.
Continue Readingબાકીના 3 દિવસ કર્મચારીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ માટે કર્મચારીઓના પગારમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.
Continue Readingઆ ભૂંકપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયુ હતુ. ભુજ અને ગાંધીધામમાં પણ લોકોએ આ ભૂંકપનો આંચકો
Continue ReadingPariksha Pe Charcha 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જાન્યુઆરી, 2024 (સોમવાર)ના રોજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને સંબોધિત કરશે. પરિક્ષા પે ચર્ચાની આ 7મી આવૃત્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં તણાવ, અભ્યાસ દરમિયાન ગેમિંગ અને સોશિયલ મીડિયાની લત જેવા મુદ્દાઓ પર ગંભીર વાત કરી છે. PPC 2024 માં કેવી રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે […]
Continue Readingઆવતીકાલે ‘પરીક્ષા પે ચર્ચા’ની સાતમી આવૃત્તિ યોજાશે. પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ વિશે વાત કરશે અને તેમને તણાવમુક્ત રહેવાનો મંત્ર પણ આપશે. આ વખતે કાર્યક્રમ માટે 2 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે.
Continue Readingપોસ્ટ શેર કરતા AIMIMએ કહ્યું કે અસદુદ્દીન ઓવૈસીએ નીતિશ કુમાર વિશે પહેલા જ કહ્યું હતું કે નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો પ્રેમ ખૂબ જ મજબૂત છે. બંને વચ્ચે લૈલા મજનૂ કરતાં વધુ પ્રેમ છે.
Continue Reading