અનંત અંબાણીના ‘વનતારા’ પ્રોજેક્ટથી જળ, જંગલ અને જમીન સુધરશે
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ‘વનતારા’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં પ્રાણીઓ માટે સંભાળ કેન્દ્રની જેમ કામ કરશે. પરંતુ આ પ્રોજેક્ટ જળ, જંગલ અને જમીનનો રક્ષક પણ કેવી રીતે બનશે?
Continue Reading