લગ્ન કર્યા તો બ્રહ્મચારી કેવી રીતે થયા ? અહીં હનુમાનજીનું પોતાની પત્ની સાથે બિરાજમાન છે.
પરાશર સંહિતા અનુસાર, હનુમાનજીના લગ્ન ભગવાન સૂર્યની પુત્રી સુવર્ચલા સાથે થયા હતા. વાસ્તવમાં, ભગવાન સૂર્યે હનુમાનજીને જ્ઞાન આપવા માટે એક શરત રાખી હતી કે તેમણે તેમની પુત્રી સાથે લગ્ન કરવા પડશે. આ શરત અનુસાર હનુમાનજીના લગ્ન થયા, પરંતુ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ રામની ભક્તિમાં લીન થઈ ગયા અને સુવર્ચલા તપસ્યામાં બેસી ગયા.
Continue Reading