આગામી ત્રણ મહિનામાં મન કી બાત નહીં થાય, માર્ચમાં લાગુ થઈ શકે છે આચારસંહિતા – PM મોદી
આ દ્વારા ખાસ કરીને પ્રથમ વખત મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કરાયો છે. ભારતને ઉત્સાહ અને ઉર્જાથી ભરેલી તેની યુવા શક્તિ પર ગર્વ છે. આપણા યુવા મિત્રો જેટલી વધુ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે તેટલા જ તેના પરિણામો દેશ માટે વધુ ફાયદાકારક રહેશે.
Continue Reading