રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શંકરાચાર્યો કેમ નથી રાજી?
Ram Mandir Pran Pratishtha : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનું પદ ધરાવનાર ચારેય પીઠના શંકરાચાર્યોએ જ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નારાજગી વ્યક્ત કરી છે.
Continue Reading