રશિયાના દોનેત્સ્કમાં અંધાધૂંધ ફાયરિંગ, 25 લોકોના મોત

Firing in Russia : રશિયાના કબ્જાવાળા યુક્રેનની એક બજારમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આશરે 25 લોકોના મોત થયા છે.

Continue Reading

Bilkis Bano case : તમામ 11 આરોપીઓએ કર્યું ગોધરા જેલમાં સરેન્ડર

Bilkis Bano case : બહુચર્ચિત બિલકિસ બાનુ કેસમાં આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માફીને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી હતી. કોર્ટે 21 જાન્યુઆરી સુધી તમામ દોષિતોને જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.

Continue Reading

392 સ્તંભ, 44 દ્વાર, નગર શૈલી…આ છે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર

રામલલા માટે ભવ્ય રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફૂટ છે; તેની પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે અને તેને કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે.

Continue Reading

આજે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે બેઠા રામલલાને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો સરળ પદ્ધતિ

આજે અયોધ્યાના મંદિરમાં રામલલાના અભિષેકના અવસર પર તમે ઘરે બેઠા રામલલાને કેવી રીતે ખુશ કરી શકો? ઘરમાં બેસીને કયા મંત્રોનો જાપ કરવો જોઈએ અને આરતી ગાઈને રામલલાની પૂજા કરવી જોઈએ. આ બધું જાણવા માટે આ લેખ વાંચો.

Continue Reading