પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર થયો પથ્થરમારો

Violence in Ramnavmi : વિપક્ષ નેતા સર્વેન્દુ અધિકારીએ કહ્યું કે રામનવમીની શોભાયાત્રા કાઢવા માટે તંત્રની મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ શક્તિપુર, બેલડાંગા, મુર્શિદાબાદમાં ઉપદ્રવીઓએ શોભાયાત્રા પર હુમલો કર્યો હતો.

आगे पढ़ें