વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મુખ્યમંત્રીની ઓચિંતિ મુલાકાત

Vikasit Bharat Sankalp Yatra : હાલ સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યાં છે. ઘર બેઠા સરકારી યોજના (Sarkari Yojana)નો લાભ મળે અને છેવાડાના માનવી સુધી પહોંચી શકાય તે હેતુથી આ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

आगे पढ़ें