Uttarakhand Tunnel Collapse : 48 કલાકથી મોત સામે ઝઝુમી રહી છે 40 જિંદગી

Uttarakhand Tunnel Collapse : રવિવારે ઘટેલી ટનલ દુર્ઘટનામાં આશરે 40 મજૂરો ફસાયા છે. તેને બચાવવા રેસ્ક્યુ ટીમ સતત પ્રયાસ કરી રહી છે. હાલ તમામ મજૂરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને 48 કલાક પસાર થઈ ચૂક્યા છે. હાલ તેઓને બહાર કાઢવા 900 મિમીનો સ્ટીલનો પાઇપ નાખવામાં આવ્યો છે.

आगे पढ़ें