Tulsi Vivah : જાણો, ક્યારે છે તુલસી વિવાહનું શુભ મુહૂર્ત અને શું છે મહત્વ

Tulsi Vivah : હિન્દુ પંચાંગ અનુસાર, તુલસી વિવાહ હંમેશા દેવઉઠી અગિયારસના દિવસે આવે છે. આ દિવસે માં તુલસી અને શાલિગ્રામ ભગવાનના વિવાહ કરવામાં આવે છે.

आगे पढ़ें