“તુ શું, તારો બાપ પણ મને બહાર નીકળતા નહિ રોકી શકે” : ઓવૈસી

Telangana Election 2023 : 30 નવેમ્બરે તેલંગાણા વિધાનસભા ચૂંટણી (Telangana Assembly Elections) માટે મતદાન થવાનું છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ, BRS અને AIMIM અંત સુધી એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.

Continue Reading
તેલંગાણાના હુઝુરાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે BRS સરકાર (KCRની સરકાર) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કેસીઆરની સરકારને લઈને લોકોમાં ગુસ્સાનું વાતાવરણ છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે તેલંગાણાના લોકો કે. ચંદ્રશેખર રાવને રાજ્યમાં ફરી સત્તામાં જોવા માંગતા નથી.

Telangana: અમિત શાહે પછાત વર્ગના CMનું વચન કર્યું રિપીટ

તેલંગાણાના હુઝુરાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે BRS સરકાર (KCRની સરકાર) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કેસીઆરની સરકારને લઈને લોકોમાં ગુસ્સાનું વાતાવરણ છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે તેલંગાણાના લોકો કે. ચંદ્રશેખર રાવને રાજ્યમાં ફરી સત્તામાં જોવા માંગતા નથી.

Continue Reading
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે હૈદરાબાદમાં એક રેલી યોજી હતી અને મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ પર નિશાન સાધતા માઇક પર "ગુડબાય, કેસીઆર" (Good bye KCR)ના નારા લગાવ્યા હતા.

Telangana Election 2023: ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ શા માટે કહ્યું, બાય-બાય KCR

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે હૈદરાબાદમાં એક રેલી યોજી હતી અને મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ પર નિશાન સાધતા માઇક પર “ગુડબાય, કેસીઆર” (Good bye KCR)ના નારા લગાવ્યા હતા.

Continue Reading
તેલંગાણા વિધાનસભામાં, BRS ધારાસભ્ય રાઠોડ બાપુ રાવ અને કોંગ્રેસ નેતા ચલમાલા કૃષ્ણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. બુધવારે દિલ્હીમાં

Telangana: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં શાસક BRSના MLA રાઠોડ બાપુ રાવ ભાજપમાં જોડાયા

તેલંગાણા વિધાનસભામાં, BRS ધારાસભ્ય રાઠોડ બાપુ રાવ અને કોંગ્રેસ નેતા ચલમાલા કૃષ્ણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. બુધવારે દિલ્હીમાં

Continue Reading
તેલંગાણાના સૂર્યપેટમાં એક જાહેર રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેલંગાણામાં ભાજપ સામે લડી રહેલી બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય તેલંગાણાના લોકોનું ભલું કરવાનો નથી. કેસીઆર તેમના પુત્ર કેટીઆરને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. આ બંને પરિવારવાદી પાર્ટીઓ છે. તે તેલંગાણાનું ભલું નહીં કરી શકે.

તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઓબીસી કેટેગરીના હશે: અમિત શાહ

તેલંગાણાના સૂર્યપેટમાં એક જાહેર રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેલંગાણામાં ભાજપ સામે લડી રહેલી બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય તેલંગાણાના લોકોનું ભલું કરવાનો નથી. કેસીઆર તેમના પુત્ર કેટીઆરને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. આ બંને પરિવારવાદી પાર્ટીઓ છે. તે તેલંગાણાનું ભલું નહીં કરી શકે.

Continue Reading