ચંદ્રયાન 3ની સફળતા બાદ આદિત્ય એલ વન સુધીની અને ભવિષ્યની ઈસરોની સિધ્ધિ યાત્રા આ એક્ઝિબિશનમાં આવરી લેવાયેલ છે. ઇસરો દ્વારા અવકાશમાં ચલાવાયેલા ઉપગ્રહો, તે માટે બનાવેલા રોકેટો તેના ઇન્ટરેક્ટિવ મોડલ્સ બધું આ પ્રદર્શનમાં જોવા મળશે.

Junagadh: જૂનાગઢમાં યોજાશે અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરોનું સ્પેસ પ્રદર્શન

ચંદ્રયાન 3ની સફળતા બાદ આદિત્ય એલ વન સુધીની અને ભવિષ્યની ઈસરોની સિધ્ધિ યાત્રા આ એક્ઝિબિશનમાં આવરી લેવાયેલ છે. ઇસરો દ્વારા અવકાશમાં ચલાવાયેલા ઉપગ્રહો, તે માટે બનાવેલા રોકેટો તેના ઇન્ટરેક્ટિવ મોડલ્સ બધું આ પ્રદર્શનમાં જોવા મળશે.

आगे पढ़ें