જાણો ક્યારે લાગશે જુનાગઢમાં સ્માર્ટ મીટર, મેળવો સંપૂર્ણ વિગત

Smart Meters in Junagadh : જુનાગઢમાં સ્માર્ટ પ્રી-પેઇડ મીટર (Smart pre-paid meter) લગાવવા માટે પીજીવીસીએલ (PGVCL) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી વિજ ગ્રાહકો પોતાની જરુરીયાત મુજબ રીચાર્જ કરી શકશે.

आगे पढ़ें