Sir C.V. Raman: તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં 07 નવેમ્બર, 1888ના રોજ જન્મેલા ચંદ્રશેખર વેંકટ રમન (Sir Chandrasekhara Venkata Raman) તેમના માતા-પિતાના બીજા સંતાન હતા. તેમના પિતા ચંદ્રશેખરન રામનાથન અય્યર ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા. સીવી રમનના જન્મ સમયે પરિવાર આર્થિક રીતે અસ્થિર હતો. સીવી રમણ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા લેક્ચરર બન્યા, જેનાથી પરિવારની પરિસ્થિતિમાં સુધારો થયો. પરિવારની આર્થિક સ્થિતિ સુધર્યા બાદ તેમનો પરિવાર વિશાખાપટ્ટનમ આવી ગયો. તેમનું શિક્ષણ ખૂબ જ નાની ઉંમરથી અસાધારણ હતું, સીવી રામન હંમેશા વિજ્ઞાન તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હતા.

જાણો, ભારતના ગૌરવ મહાન વૈજ્ઞાનિક C V Raman વિશે રસપ્રદ માહિતી

Sir C.V. Raman: તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં 07 નવેમ્બર, 1888ના રોજ જન્મેલા ચંદ્રશેખર વેંકટ રમન (Sir Chandrasekhara Venkata Raman) તેમના માતા-પિતાના બીજા સંતાન હતા. તેમના પિતા ચંદ્રશેખરન રામનાથન અય્યર ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા. સીવી રમનના જન્મ સમયે પરિવાર આર્થિક રીતે અસ્થિર હતો. સીવી રમણ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા લેક્ચરર બન્યા, જેનાથી પરિવારની પરિસ્થિતિમાં સુધારો થયો. પરિવારની આર્થિક સ્થિતિ સુધર્યા બાદ તેમનો પરિવાર વિશાખાપટ્ટનમ આવી ગયો. તેમનું શિક્ષણ ખૂબ જ નાની ઉંમરથી અસાધારણ હતું, સીવી રામન હંમેશા વિજ્ઞાન તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હતા.

आगे पढ़ें