Porbandar News:ભારતીય સંસ્કૃતિ મુજબ રોશની અને પ્રકાશના પાવન પર્વ દિવાળીના તહેવાર નિમિત્તે રંગોળીને શુભ માનવામાં આવે છે. અને રંગોળી દ્વારા ઘર તથા પરિવારમાં ખુશીનો માહોલ છવાય છે, ત્યારે પોરબંદર શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ભાવેશ્વર મંદિર ખાતે તારીખ 9 /11 /2023 ના રોજ બપોરે 3.30 થી 5 .30 રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Porbandar News: શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ, વિજેતાઓને અપાયા પુરસ્કાર

Porbandar News:ભારતીય સંસ્કૃતિ મુજબ રોશની અને પ્રકાશના પાવન પર્વ દિવાળીના તહેવાર નિમિત્તે રંગોળીને શુભ માનવામાં આવે છે. અને રંગોળી દ્વારા ઘર તથા પરિવારમાં ખુશીનો માહોલ છવાય છે, ત્યારે પોરબંદર શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ભાવેશ્વર મંદિર ખાતે તારીખ 9 /11 /2023 ના રોજ બપોરે 3.30 થી 5 .30 રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

आगे पढ़ें