ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની ફટકાર

Patanjali misleading advertisement case : યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના નિર્દેશક આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાત કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યાં હતા.

आगे पढ़ें