અયોધ્યા નગરીને પ્રકાશિત કરશે સૂર્ય સ્તંભ, બનશે આકર્ષણનું કેન્દ્ર

Ayodhya Ram Mandir : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય, દિવ્ય રામમંદિર લગભગ તૈયાર થઈ ગયું છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામનગરીને શણગારવામાં આવી રહી છે.

Continue Reading

શું તમે રામ મંદિરનું ગર્ભગૃહ જોયું? જાણો અદભુત નજારો

આ ઉપરાંત સમાજના દરેક ક્ષેત્ર જેમ કે રમત જગત, કલા જગત, કવિઓ, લેખકો, સાહિત્યકારો, અનુસૂચિત જાતિ જનજાતિ, વિચરતી જાતિ, નિવૃત્ત સૈન્ય અને પોલીસ અધિકારીઓ પણ ભાગ લેશે.

Continue Reading