૧૬ જાન્યુઆરીના મુખ્ય સમાચાર

SCએ જ્ઞાનવાપી મસ્જિદના સીલ કરેલા વિસ્તારની સફાઈ કરવાનો આદેશ આપ્યો
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે પાણીની ટાંકી સાફ કરવાનો આદેશ આપ્યો છે. આ સીલબંધ વિસ્તાર છે, જ્યાં પાણીની ટાંકી અને મરેલી માછલીઓ છે. હિંદુ પક્ષે જ્ઞાનવાપી સંકુલના સીલ કરેલ વિસ્તારની સફાઈની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.

Continue Reading

Ram Mandir Ayodhya: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેમ કરવામાં આવે છે પ્રાયશ્ચિત પૂજા

Ayodhya Ram Mandir: રામ મંદિર સમારોહની શરૂઆત પહેલા તપસ્યા પૂજાથી થશે અને તેની સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ઔપચારિક શરૂઆત થશે. આજે એટલે કે મંગળવારે સવારે 9:30 વાગ્યાથી પ્રાયશ્ચિત પૂજા શરૂ થશે, જે લગભગ 5 કલાક સુધી ચાલશે.

Continue Reading

કઈ રાશિના લોકો એ છાશ પણ ફૂંકી ફૂંકી ને રાખવી પડશે જાણો!

ઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષ કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને વધુ સારો બનાવી શકો છો.

Continue Reading
ગતરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લામાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કંટ્રોલ રૂમ પર સતત ફોન દ્વારા માહિતી આપવામાં આવતા એમ્બ્યુલન્સ

Rajkot: ઉત્તરાયણના રોજ પતંગના દોરાથી ઘવાયેલ 538 પક્ષીને અપાઈ સારવાર

ગતરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લામાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કંટ્રોલ રૂમ પર સતત ફોન દ્વારા માહિતી આપવામાં આવતા એમ્બ્યુલન્સ

Continue Reading

‘રામ મંદિર બન્યા પછી જ હું આવીશ…’ 32 વર્ષ પહેલા પીએમ મોદીનો સંકલ્પ

આ તસવીરો શેર કરવાની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સમયે વડાપ્રધાન મોદીએ ‘જય શ્રી રામ’ના નારા વચ્ચે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ રામ મંદિર બન્યા બાદ જ અહીં પાછા ફરશે. આ તસવીરો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે આખરે નરેન્દ્ર મોદી સરકારની તપસ્યા ફળી છે.

Continue Reading