૧૬ જાન્યુઆરીના મુખ્ય સમાચાર
SCએ જ્ઞાનવાપી મસ્જિદના સીલ કરેલા વિસ્તારની સફાઈ કરવાનો આદેશ આપ્યો
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે પાણીની ટાંકી સાફ કરવાનો આદેશ આપ્યો છે. આ સીલબંધ વિસ્તાર છે, જ્યાં પાણીની ટાંકી અને મરેલી માછલીઓ છે. હિંદુ પક્ષે જ્ઞાનવાપી સંકુલના સીલ કરેલ વિસ્તારની સફાઈની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.
