નૃત્ય કલાના કલાકારો માટે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે પ્રથમ વાર "કલ કે કલાકાર" કાર્યક્રમની પૂર્વ કસોટીનું આયોજન કરાયું હતું, બે દિવસ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 37 મહિલા અને પુરૂષ કલાકારો તેમની નૃત્યકલાના કામણ રાજકોટની જનતા સમક્ષ રજૂ કરશે.

Rajkot: રાજકોટમાં પ્રથમવાર થશે નૃત્ય કલાના કલાકારો માટે “કલ કે કલાકાર” કાર્યક્રમનું આયોજન

નૃત્ય કલાના કલાકારો માટે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે પ્રથમ વાર “કલ કે કલાકાર” કાર્યક્રમની પૂર્વ કસોટીનું આયોજન કરાયું હતું, બે દિવસ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 37 મહિલા અને પુરૂષ કલાકારો તેમની નૃત્યકલાના કામણ રાજકોટની જનતા સમક્ષ રજૂ કરશે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી

Continue Reading
Rajkot: સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા (SGFI) દ્વારા રાજ્યકક્ષાની સ્વિમિંગ અને ડાઈવિંગ ત્રિદિવસીય સ્પર્ધાનું સરદાર પટેલ સ્નાનાગાર ખાતે આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી રાજકોટ દ્વારા સંચાલીત રાજયકક્ષાની સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અંદાજિત 350 બોયઝ અને 200 ગર્લ્સ મળી કુલ 550 તરવૈયાઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર- 14, 17 અને અંડર- 19ના સ્પર્ધકોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં વિજેતા બનનાર પ્રથમ અને દ્વિતીય ક્રમાંકના સ્પર્ધકો રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Rajkot: રાજકોટમાં રાજયકક્ષાની શાળાકીય સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ, 550 તરવૈયાઓએ લીધો ભાગ

Rajkot: સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા (SGFI) દ્વારા રાજ્યકક્ષાની સ્વિમિંગ અને ડાઈવિંગ ત્રિદિવસીય સ્પર્ધાનું સરદાર પટેલ સ્નાનાગાર ખાતે આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી રાજકોટ દ્વારા સંચાલીત રાજયકક્ષાની સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અંદાજિત 350 બોયઝ અને 200 ગર્લ્સ મળી કુલ 550 તરવૈયાઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર- 14, 17 અને અંડર- 19ના સ્પર્ધકોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં વિજેતા બનનાર પ્રથમ અને દ્વિતીય ક્રમાંકના સ્પર્ધકો રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Continue Reading
Rajkot News: આરોગ્ય સેવાઓની સુલભતા અને સમાનતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી કરી રહી છે, ત્યારે "આપકે દ્વાર આયુષ્માન" ઝૂંબેશ હેઠળ કાર્યક્ષમતા, અસરકારકતા અને પારદર્શિતાને લક્ષમાં લઈને જન જન સુધી પહોંચવા માટે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી "આયુષ્માન" એપ થકી પાત્રતા ધરાવતી લાભાર્થી વ્યક્તિ ઘરે બેઠાં પોતાના પરિવારનું 10 લાખ સુધીનું વીમા કવચ મેળવી સુરક્ષિત થઈ શકે છે.

NFSA હેઠળ પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ ઘરે બેઠા મેળવી શકશે “આયુષ્માન કાર્ડ”

Rajkot News: આરોગ્ય સેવાઓની સુલભતા અને સમાનતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી કરી રહી છે, ત્યારે “આપકે દ્વાર આયુષ્માન” ઝૂંબેશ હેઠળ કાર્યક્ષમતા, અસરકારકતા અને પારદર્શિતાને લક્ષમાં લઈને જન જન સુધી પહોંચવા માટે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી “આયુષ્માન” એપ થકી પાત્રતા ધરાવતી લાભાર્થી વ્યક્તિ ઘરે બેઠાં પોતાના પરિવારનું 10 લાખ સુધીનું વીમા કવચ મેળવી સુરક્ષિત થઈ શકે છે.

Continue Reading
Rajkot: રાજકોટ જીલ્લાના જેતપુના નવાગઢમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોપૉરિશન લીમીટેડ (Getco) વીજકંપની દ્વારા નવાગઢની વચ્ચો વચ્ચ 66000 વોલ્ટની અંડરગ્રાઉન્ડ લાઇન પસાર કરવાની તજવીજ કરેલ હોય, જેને લઇને આજે નવાગઢ વિસ્તારના લોકો દ્વારા જેતપુર મામલતદારને આવેદનત્ર આપવામાં આવ્યું હતું.

Jetpur: દુર્ઘટના થવાની આશંકાને લઈને હાઇ-વોલ્ટેજ વીજ લાઇનની કામગીરી અટકાવવા માટે અપાયું આવેદનપત્ર

Rajkot: રાજકોટ જીલ્લાના જેતપુના નવાગઢમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોપૉરિશન લીમીટેડ (Getco) વીજકંપની દ્વારા નવાગઢની વચ્ચો વચ્ચ 66000 વોલ્ટની અંડરગ્રાઉન્ડ લાઇન પસાર કરવાની તજવીજ કરેલ હોય, જેને લઇને આજે નવાગઢ વિસ્તારના લોકો દ્વારા જેતપુર મામલતદારને આવેદનત્ર આપવામાં આવ્યું હતું.

Continue Reading
Rajkot News: શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્યની સાથે ચૂંટણીલક્ષી કામગીરી પણ કરવાની હોય છે. જેમાં તેઓ ખાસ કરીને BLO એટલે કે બુથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી વધુ પ્રમાણમાં કરતા હોય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીઓમાં શિક્ષકો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર તાલુકા શિક્ષક સંઘ દ્વારા BLOની કામગીરીમાં પ્રાપ્ત થયેલ રજાઓમાં થયેલ અન્યાયને લઈને આજે જેતપુર મામલતદારને એક આવેદપત્ર આપવામાં આવ્યું હતું.

Rajkot: BLO તરીકેના સામૂહિક રાજીનામાની ચીમકી સાથે શિક્ષકોએ આપ્યું આવેદન, જાણો કારણ

Rajkot News: શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્યની સાથે ચૂંટણીલક્ષી કામગીરી પણ કરવાની હોય છે. જેમાં તેઓ ખાસ કરીને BLO એટલે કે બુથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી વધુ પ્રમાણમાં કરતા હોય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીઓમાં શિક્ષકો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર તાલુકા શિક્ષક સંઘ દ્વારા BLOની કામગીરીમાં પ્રાપ્ત થયેલ રજાઓમાં થયેલ અન્યાયને લઈને આજે જેતપુર મામલતદારને એક આવેદપત્ર આપવામાં આવ્યું હતું.

Continue Reading