હવે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થિઓને અપાશે ‘ગીતા જ્ઞાન’

Geeta Jayanti : સમગ્ર દેશ ગીતા જયંતિની ઉજણવી કરી રહ્યો છે. ત્યારે આ અવસરે ગુજરાત સરકારે ખરા અર્થમાં ગીતા જયંતિની ઉજણી કરી હોય તેવો નિર્ણય લીધો છે. હવે ગુજરાતમાં પ્રાથમિક શાળાના બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન આપવાનું સરકારે નિર્ણય લીધો છે.

आगे पढ़ें