ભાજપની જિત પર અભિનંદનની વર્ષા, જુઓ મોદીથી શાહ સુધી કોણે શું કહ્યું?

Assembly Election Result 2023 : રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને તેલંગાણા વિધાનસભા ચુંટણી પરિણામ પર પીએ મોદીએ કહ્યું, કે લોકોને બીજેપી પર ભરોસો છે.

Continue Reading

PM મોદીએ જાડેજાને કહ્યું – “કાં બાપુ… ઢીલો ન પડતો”

PM Modi Meet Team India : 2023નો વર્લ્ડ કપ (World cup 2023) ભલે ભારત હારી ગયું હોય, પરંતું સમગ્ર વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમે (Indian Team) ડંકો વગાડ્યો છે. પહેલથી છેલ્લે સુધી દસ દસ મેચ જીતી ભારતીય ટીમે પોતાની કાબિલિયત સાબિત કરી બતાવી છે.

Continue Reading
કેન્દ્રીય કેબિનેટે આપણા દેશ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બહાદુર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવા 15 નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' (Jan Jatiya Gaurav Divas) તરીકે મંજૂરી આપી છે.

વડાપ્રધાન મોદી 15 નવેમ્બરે આદિવાસીઓને આપશે 24,000 કરોડની ભેટ , PVTG ડેવલપમેન્ટ મિશન કરશે લોન્ચ

કેન્દ્રીય કેબિનેટે આપણા દેશ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બહાદુર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવા 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ (Jan Jatiya Gaurav Divas) તરીકે મંજૂરી આપી છે.

Continue Reading
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનના શાહ અબ્દુલ્લા દ્વિતીય સાથે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની વચ્ચે વાતચીત કરી હતી. અને બંને નેતાઓએ આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવનના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે સુરક્ષા અને માનવીય સ્થિતિના વહેલા ઉકેલ માટે નક્કર પ્રયાસોની જરૂર છે.

PM મોદીએ જોર્ડનના શાહ અબ્દુલ્લા દ્વિતીય સાથે કરી વાતચીત; આતંકવાદ અને નાગરિકોની જાનહાનિ અંગે વ્યક્ત કરી ચિંતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનના શાહ અબ્દુલ્લા દ્વિતીય સાથે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની વચ્ચે વાતચીત કરી હતી. અને બંને નેતાઓએ આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવનના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે સુરક્ષા અને માનવીય સ્થિતિના વહેલા ઉકેલ માટે નક્કર પ્રયાસોની જરૂર છે.

Continue Reading