ભારત સરકાર દ્વારા લોકોની આરોગ્‍ય અને સુખાકારી માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવામાં આવે છે.

Rajkot: ઘર બેઠા મેળવી શકશો આયુષ્માન કાર્ડ, જિલ્લામાં ઇસ્યુ કરાયા 12 લાખથી વધુ કાર્ડ

ભારત સરકાર દ્વારા લોકોની આરોગ્‍ય અને સુખાકારી માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવામાં આવે છે.

आगे पढ़ें