આદિવાસી-જનજાતિ સમાજના બાંધવો સુધી જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને જન કલ્યાણકારી યોજનાઓ - સેવાઓનો લાભ પહોંચે તે માટે PM JANMAN એટલે કે, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Junagadh: સાસણમાં સીદી સમાજના લોકોને જનકલ્યાણકારી યોજનાઓના લાભોનુ વિતરણ કરાયું

આદિવાસી-જનજાતિ સમાજના બાંધવો સુધી જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને જન કલ્યાણકારી યોજનાઓ – સેવાઓનો લાભ પહોંચે તે માટે PM JANMAN એટલે કે, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

आगे पढ़ें