દિવાળી નજીક આવી રહી છે સાથે બજારોમાં રોનક પણ લાવી રહી છે. લોકો દ્વારા અનેક પ્રકારની ખરીદી પણ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ફટાકડાને લગતા કેટલાક આદેશો પણ કર્યા છે.

Rajkot: રાજકોટમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા, પોલીસ કમિશ્નરનો આદેશ

દિવાળી નજીક આવી રહી છે સાથે બજારોમાં રોનક પણ લાવી રહી છે. લોકો દ્વારા અનેક પ્રકારની ખરીદી પણ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ફટાકડાને લગતા કેટલાક આદેશો પણ કર્યા છે.

आगे पढ़ें