Paytm પર સંકટને લઈ કર્મચારીઓનું શું થશે? CEOએ શું કહ્યું…

Paytm Crisis : પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ કથિત રીતે ટાઉનહોલમાં કહ્યું, કે હકીકતમાં શું ખોટું થયું તે વિશે સંપૂર્ણ ખાતરી નથી, પરંતુ ટૂંક સમયમાં બધું જ ઉકેલાઈ જશે.

आगे पढ़ें