છત્તીસગઢમાં સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 7 નક્સલી ઠાર

છત્તીસગઢમાં નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં નક્સલી સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ 7 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

आगे पढ़ें

Chhattisgarh Elections 2023: મતદાન દરમિયાન થઈ અથડામણ

Chhattisgarh Elections 2023: છત્તીસગઢના કાંકેરના બાંદે પોલીસ સ્ટેશનની હદમાં નક્સલિઓ અને બીએસએફ અને ડીઆરજી ટીમ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. ઘટના સ્થળે AK47 મળી આવી છે. હાલ આ વિસ્તારમાં શોધખોળ શરૂ છે. છત્તીસગઢ પોલીસે કહ્યું, કે કેટલાક નક્સલિઓ ઘાયલ અથવા મોત થયાની શક્યતા છે. કાંકેરના એસપી દિવ્યાંગ પટેલે અથડામણની પુષ્ટિ કરી છે. કાંકેરમાં નક્સલિઓએ ગોળીબારીમાં AK47 રાઇફલનો ઉપયોગ કર્યો છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.

आगे पढ़ें
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh Election)ના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે રવિવારે બે જાહેર સભાઓ અને રોડ શો કર્યા હતા.

કોંગ્રેસના ઈશારે નક્સલવાદીઓ કરી રહ્યા છે ભાજપના નેતાઓની હત્યા: યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh Election)ના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે રવિવારે બે જાહેર સભાઓ અને રોડ શો કર્યા હતા.

आगे पढ़ें