ખેડામાં 5 લોકોના શંકાસ્પદ મોત થયા છે. નડિયાદના બિલોદરા અને મહુધાના બગડુમાં બે દિવસમાં આયુર્વેદિક સિરપ પીવાથી પાંચ લોકોના શંકાસ્પદ મોતના સમાચાર ચર્ચામાં છે. આ મામલે SOG, LCB, નડિયાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Kheda: આયુર્વેદિક સિરપ પીવાથી ખેડા-નડિયાદમાં ટપોટપ મોત

ખેડામાં 5 લોકોના શંકાસ્પદ મોત થયા છે. નડિયાદના બિલોદરા અને મહુધાના બગડુમાં બે દિવસમાં આયુર્વેદિક સિરપ પીવાથી પાંચ લોકોના શંકાસ્પદ મોતના સમાચાર ચર્ચામાં છે. આ મામલે SOG, LCB, નડિયાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

आगे पढ़ें