AAP સાંસદ સંજય સિંહને મળ્યા જામીન, જાણો પંજાબના CMએ શું કહ્યું?

Liquor scam case : દિલ્હી લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે AAPના સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે મંગળવારે સંયજ સિંહને જામીન આપવાનો આદેશ કર્યો છે.

आगे पढ़ें