મુખ્તાર અંસારીનું મોત અમારા માટે હોળી, જાણો કોણે કહ્યું આવું?

Mukhtar Ansari Death : બીજેપીના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની નવેમ્બર 2005માં ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. અદાલતે આ હત્યા કેસમાં અંસારીને 10 વર્ષની કેદની સંજા સંભળાવી હતી.

आगे पढ़ें