2024માં આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત, 30 વર્ષ બાદ અદ્ભુત સંયોગ

Jyotish Shastra : જ્યોતિષ ગણના અનુસાર એક ચોકકસ સમય પછી તમામ ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન (Rashi Parivartan) કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની ઘટનાને જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra)માં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.

आगे पढ़ें