રાજકોટ: શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ

Rajkot: શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં 33થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવના ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયા છે અને હજારો ખેલૈયાઓ રાસ-ગરબા રમીને મા ખોડલની આરાધના કરી રહ્યા છે.

Continue Reading