વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષ સુધી ગરીબો માટે મફત રાશન યોજના ચાલુ રહેશે. 80 કરોડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ મળતું રહેશે.

ગરીબોને મળશે પાંચ વર્ષ સુધી મફત રાશન, વડાપ્રધાને કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષ સુધી ગરીબો માટે મફત રાશન યોજના ચાલુ રહેશે. 80 કરોડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ મળતું રહેશે.

आगे पढ़ें