Bihar

Bihar: CM नीतीश कुमार ने 839 करोड़ की पशु एवं मत्स्य संसाधन योजनाओं का किया लोकार्पण व शिलान्यास

Bihar News: मुख्यमंत्री नीतीश कुमार ने आज बिहार पशु विज्ञान विश्वविद्यालय, पटना के प्रांगण से पशु एवं मत्स्य संसाधन विभाग अंतर्गत 839 करोड़ रूपये से अधिक लागत की विभिन्न योजनाओं का रिमोट के माध्यम से शिलापट्ट अनावरण कर उद्घाटन एवं शिलान्यास किया।

Continue Reading
Union Home Minister Amit Shah: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના આર્થિક વિકાસની સાથે 60 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું સૌથી મોટું કામ છે. શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયું છે. કેન્દ્ર સરકારે તેના નવ વર્ષના કાર્યકાળમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

ગૃહમંત્રી અમીત શાહે તેમના સંસદીયની મતવિસ્તાર કરી મુલાકાત, કર્યા વિકાસના કામોના શિલાન્યાસ

Union Home Minister Amit Shah: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના આર્થિક વિકાસની સાથે 60 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું સૌથી મોટું કામ છે. શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયું છે. કેન્દ્ર સરકારે તેના નવ વર્ષના કાર્યકાળમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

Continue Reading