બૌદ્ધ ધર્મ પરિવર્તન પહેલા સરકારની પૂર્વ મંજૂરી જરૂરી

Conversion of religion : હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ, જૈન કે શીખ ધર્મ પરિવર્તનને લઈ ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુજરાત સરકાર અનુસાર હિન્દુમાંથી કોઈપણ ધર્મ અંગીકાર કરતી વખતે સરકારની મંજૂરી લેવી પડશે.

आगे पढ़ें