તમે અયોધ્યા રામ મંદિર માટે પૈસા દાન કરીને ટેક્સ બચાવી શકો છો. જાણી લ્યો
રામ મંદિરના સમારકામ/પુનઃનિર્માણમાં મદદ કરવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન પૈસા દાન કરી શકે છે. આ સિવાય જે લોકોએ ઓનલાઈન દાન કર્યું છે અને 2000 રૂપિયા સુધીની રોકડ છે તેમને કલમ 80G હેઠળ ઈન્કમ ટેક્સમાં છૂટ મળશે.
Continue Reading