જ્ઞાનવાપીની જેમ ભોજશાળામાં પણ રહેશે ASI સર્વે, હાઈકોર્ટનો મોટો આદેશ
હિન્દુ પક્ષ ભોજનશાળાને વાગ્દેવી એટલે કે માતા સરસ્વતીનું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને કમલ મૌલા મસ્જિદ કહે છે. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
Continue Reading