સીએમ કેજરીવાલે CAA પર વાત કરી
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ- 2019 લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ત્યાર બાદ ચૂંટણીનું વાતાવરણ વધુ ગરમાયું છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
Continue Reading