23 December Rashifal: આપનો દિવસ શુભ રહે!

મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષ કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને વધુ સારો બનાવી શકો છો.

Continue Reading

‘દૂતાવાસની ટીમ પહોંચી’, 300થી વધુ ભારતીય મુસાફરો સાથેનું વિમાન ફ્રાંસમાં રોકાયું

ફ્રાન્સમાં રોકાયેલા વિમાનને લઈને ભારતીય દૂતાવાસે કહ્યું છે કે તે પરિસ્થિતિની તપાસ કરી રહી છે. વિમાનમાં 300થી વધુ ભારતીય મુસાફરો સવાર હતા.

Continue Reading

Bank Holidays: લગાતાર ૫ દિવસ બેન્કની રજા

Bank Holiday on Christmas 2023: આ વખતે ક્રિસમસ નિમિત્તે લાંબી રજા છે. આવી સ્થિતિમાં, જો તમારે બેંક સાથે સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું હોય, તો આજે જ કરી લો.

Continue Reading

અત્યાર સુધીના મુખ્ય સમાચાર ૨૨ ડિસેમ્બર

જેમાંથી ત્રણ કેરળના, બે કર્ણાટકના અને એક પંજાબના દર્દી હતા. આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓએ કહ્યું કે કોવિડને કારણે મૃત્યુ મોટાભાગે ગંભીર બીમારીથી પીડિત લોકોમાં થઈ રહ્યા છે. માહિતી અનુસાર, કોવિડ -19 ગંભીર લક્ષણો અથવા મૃત્યુનું કારણ નથી.

Continue Reading

Geeta Ka Gyan: મન બદલવાથી જ દુઃખનો અંત આવે છે.

ભગવદ ગીતાને ભગવાનનું ગીત કહેવામાં આવે છે. ગીતાના અમૂલ્ય શબ્દો માણસને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. ગીતા જીવનમાં ધર્મ, ક્રિયા અને પ્રેમના પાઠ શીખવે છે.

Continue Reading