શું આ વખતે રાહુલ ગાંધીનું ‘ન્યાય’ કાર્ડ કામ કરશે, ચૂંટણી પર તેની કેટલી અસર પડશે?
રાહુલ ગાંધી ફરી એકવાર મણિપુરથી દેશના વિવિધ રાજ્યોના પ્રવાસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસે તેને ભારત ન્યાય યાત્રા નામ આપ્યું છે. આની ચૂંટણી પર કેટલી અસર થશે?
Continue Reading