દ્વારકામાં કંગના રનૌતે લોકસભાની ચૂંટણીને લઈ આપ્યાં મોટા સંકેત

અભિનેત્રી કંગના રનૌત દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચી હતી. તેમજ જગતમંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહીં કંગનાએ પત્રકારોના સવાલોના જવાબ આપતા રાજકારણમાં ઉતરવાનો સંકેત આપ્યો હતો. એટલું જ નહિ તેણે કહ્યું કે, શ્રી કૃષ્ણની કૃપા રહી તો ચૂંટણી લડીશ.

आगे पढ़ें